જ્ઞાનસત્ર-૭, વાસણા, અમદાવાદ. તા. ૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને પ્રભાતફેરીનું આયોજન કરેલું. ગુરુદેવ પ.પૂ. બાપજી સૌને દર્શનનો લાભ આપવા આસને બિરાજ્યા હતા. તેઓએ જોયું કે, એક... Read More
જ્ઞાનસત્ર-૭, વાસણા, અમદાવાદ. તા. ૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને પ્રભાતફેરીનું આયોજન કરેલું. ગુરુદેવ પ.પૂ. બાપજી સૌને દર્શનનો લાભ આપવા આસને બિરાજ્યા હતા. તેઓએ જોયું કે, એક... Read More
શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સંતઆશ્રમમાંથી બાપાશ્રી આવાસમાં AYP કેમ્પમાં લાભ આપવા પધારતા હતા. એવામાં ગુરુજી એકાએક હસ્ત જોડી ઊભા રહ્યા.... Read More
‘નહોતી દીઠી, નહોતી સાંભળી એવી રીત, શ્રીહરિએ પ્રર્વતાવી રે...’ સંવત 1869ના ભયંકર દુષ્કાળે સમગ્ર ગુજરાતને ભરખી લીધું હતું. આગલા વર્ષે તીડે કરેલું નુકસાન અને આ વર્ષે ભયંકર દુષ્કાળથી... Read More
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More
મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને... Read More
‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukta